1 Samuel 25:38
દસ દિવસ પછી યહોવાએ તેનુ મરણ નિપજાવ્યુ.
1 Samuel 25:38 in Other Translations
King James Version (KJV)
And it came to pass about ten days after, that the LORD smote Nabal, that he died.
American Standard Version (ASV)
And it came to pass about ten days after, that Jehovah smote Nabal, so that he died.
Bible in Basic English (BBE)
And about ten days after, the Lord sent disease on Nabal and death came to him.
Darby English Bible (DBY)
And it came to pass in about ten days that Jehovah smote Nabal, and he died.
Webster's Bible (WBT)
And it came to pass about ten days after, that the LORD smote Nabal, that he died.
World English Bible (WEB)
It happened about ten days after, that Yahweh struck Nabal, so that he died.
Young's Literal Translation (YLT)
And it cometh to pass, `in' about ten days, that Jehovah smiteth Nabal, and he dieth,
| And it came to pass | וַיְהִ֖י | wayhî | vai-HEE |
| ten about | כַּֽעֲשֶׂ֣רֶת | kaʿăśeret | ka-uh-SEH-ret |
| days | הַיָּמִ֑ים | hayyāmîm | ha-ya-MEEM |
| Lord the that after, | וַיִּגֹּ֧ף | wayyiggōp | va-yee-ɡOFE |
| smote | יְהוָ֛ה | yĕhwâ | yeh-VA |
| אֶת | ʾet | et | |
| Nabal, | נָבָ֖ל | nābāl | na-VAHL |
| that he died. | וַיָּמֹֽת׃ | wayyāmōt | va-ya-MOTE |
Cross Reference
1 શમુએલ 26:10
દાઉદે વધુમાં કહ્યું, “યહોવાના સમ, યહોવા જ એને પૂરો કરશે; અથવા તો એનો સમય ભરાશે ને તે મરી જશે, અથવા તેે યુદ્ધે ચઢશે અને તેમાં તેનો નાશ થશે.
નિર્ગમન 12:29
અને મધરાતે યહોવાએ મિસર દેશના બધાં જ પ્રથમજનિત બાળકોનો-ગાદી ઉપર બેસનારા ફારુનના પાટવીકુંવરથી માંડીને જેલમાં કેદ કરાયેલા કેદીઓના પ્રથમજનિત સુધીના તમાંમ ઉપરાંત ઢોરોનો પણ બધાં જ પ્રથમજનિત બચ્ચાંઓનો સંહાર કર્યો.
1 શમુએલ 6:9
ગાડા ઉપર નજર રાખો. આ ભયંકર આફત ઇસ્રાએલના દેવ યહોવાથી આપણી પર આવી છે. પણ જો એ બેથ-શેમેશ ન જાય તો આ ભયંકર આફત યહોવાથી નથી આવી, તે આપમેળે અણધાર્યું થયું છે.”
1 શમુએલ 25:33
વળી ધન્ય છે તારી ચતુરાઈને અને તને! તેં મને આજે ખૂનરેજીમાંથી અને પોતાને હાથે વેર વાળવામાંથી રોકી લીધો.
2 શમએલ 6:7
આથી યહોવા ઉઝઝાહ પર ગુસ્સે થયા કેમકે તેણે પવિત્રકોશને અડીને દેવનું અપમાંન કર્યુ હતું તેથી ઉઝઝાહને યહોવાએ માંરી નાખ્યો; અને તે કરારકોશની બાજુમાં મરી ગયો.
2 રાજઓ 15:5
યહોવાએ તેને રકતપિત્તનો રોગી બનાવ્યો, અને મરતાં સુધી તે રોગથી પીડાતો રહ્યો. તેથી તેને બધા કાર્યોથી મુકત કરવામાં આવ્યો અને તે પોતાના ઘરમાં એકલો રહેતો હતો, તેનો પુત્ર યોથામે મહેલનો કબજો લઇને દેશના લોકો પર શાસન કર્યું.
2 રાજઓ 19:35
એ જ રાત્રે યહોવાના દૂતે જઈને આશ્શૂરીઓની છાવણીમાં 1,85,000 માણસોને મારી નાખ્યા, અને સવારે લોકોએ જાગીને જોયુ તો બધા મરેલાં પડ્યાં હતા.
2 કાળવ્રત્તાંત 10:15
આમ, રાજાએ લોકોની વાત પર ધ્યાન આપ્યું નહિ, યહોવાએ શીલોના અહિયા મારફતે નબાટના પુત્ર યરોબઆમે દેવ તરફથી જે ભવિષ્યકથન પ્રગટ કર્યું હતું તે પૂર્ણ કરવા દેવે તેમ થવા દીધું હતું.
પ્રેરિતોનાં ક્રત્યો 12:23
હેરોદે આ મહિમા સ્વીકાર્યો અને દેવને મહિમા આપ્યો નહિ. તેથી અચાનક પ્રભુના દૂતે તેને માંદો પાડ્યો. તેને અંદરથી કીડાઓ ખાઈ ગયા અને તે મૃત્યુ પામ્યો.