Exodus 23:7 in Gujarati

Gujarati Gujarati Bible Exodus Exodus 23 Exodus 23:7

Exodus 23:7
“જૂઠા આક્ષેપો કરવા નહિ, તથા નિર્દોષ અને ન્યાયીને મૃત્યુદંડની સજા કરવી નહિ. હું નિર્દોષ માંણસ ને માંરી નાખે તેવા ખરાબ માંણસને નિર્દોષ નહિ માંનું.

Exodus 23:6Exodus 23Exodus 23:8

Exodus 23:7 in Other Translations

King James Version (KJV)
Keep thee far from a false matter; and the innocent and righteous slay thou not: for I will not justify the wicked.

American Standard Version (ASV)
Keep thee far from a false matter; and the innocent and righteous slay thou not: for I will not justify the wicked.

Bible in Basic English (BBE)
Keep yourselves far from any false business; never let the upright or him who has done no wrong be put to death: for I will make the evil-doer responsible for his sin.

Darby English Bible (DBY)
Thou shalt keep far from the cause of falsehood; and the innocent and righteous slay not; for I will not justify the wicked.

Webster's Bible (WBT)
Keep thee far from a false matter; and the innocent and righteous slay thou not: for I will not justify the wicked.

World English Bible (WEB)
"Keep far from a false charge, and don't kill the innocent and righteous: for I will not justify the wicked.

Young's Literal Translation (YLT)
from a false matter thou dost keep far off, and an innocent and righteous man thou dost not slay; for I do not justify a wicked man.

Keep
thee
far
מִדְּבַרmiddĕbarmee-deh-VAHR
false
a
from
שֶׁ֖קֶרšeqerSHEH-ker
matter;
תִּרְחָ֑קtirḥāqteer-HAHK
and
the
innocent
וְנָקִ֤יwĕnāqîveh-na-KEE
righteous
and
וְצַדִּיק֙wĕṣaddîqveh-tsa-DEEK
slay
אַֽלʾalal
thou
not:
תַּהֲרֹ֔גtahărōgta-huh-ROɡE
for
כִּ֥יkee
not
will
I
לֹֽאlōʾloh
justify
אַצְדִּ֖יקʾaṣdîqats-DEEK
the
wicked.
רָשָֽׁע׃rāšāʿra-SHA

Cross Reference

Exodus 34:7
હું યહોવા હજારો પેઢી સુધી કરૂણા રાખું છું અને તેઓના પાપોની માંફી આપું છું. તેમ છતાં ગુનેગારને નિર્દોષ ઠરાવવા ના પાડું છું. અને પિતાના અધર્મની સજા ત્રીજી અને ચોથી પેઢી સુધી પુત્રો અને પૌત્રોને કરું છું!”

Ephesians 4:25
તેથી અસત્ય બોલતા તમારે અટકવું જ જોઈએ તમારે એકબીજા સાથે સત્યભાષી બનવું જોઈએ, કારણ કે આપણે બધા એ જ શરીરના અવયવો છીએ.

Deuteronomy 27:25
“‘ જે વ્યકિત નિદોર્ષ માંણસની હત્યા કરવા માંટે પૈસા લે છે તે શ્રાપિત છે;’“અને બધા લોકો કહેશે, ‘આમીન.’

Exodus 23:1
“તમાંરે જૂઠી અફવા માંનવી નહિ, કે ફેલાવવી નહિ, દુષ્ટ માંણસને સાથ આપીને ખોટી સાક્ષી પૂરવી નહિ,

Romans 1:18
સત્ય જાણ્યાં છતાં પણ લોકો અનિષ્ટ જીવન જીવે છે. તેથી આવા લોકો કે જે સત્ય ધર્મનો ત્યાગ કરીને અનિષ્ટ અને ખોટા કર્મો કરતા હોય તેમના પર સ્વર્ગમાંથી દેવનો કોપ ઉતરે છે.

Leviticus 19:11
“તમાંરે ચોરી કરવી નહિ, કે કોઈને છેતરવું કે ઠગવું પણ નહિ.

1 Thessalonians 5:22
અને સર્વ પ્રકારની દુષ્ટતાથી દૂર રહો.

Romans 2:5
પરંતુ તમે લોકો કઠણ અને હઠાગ્રહી છો. જીવનમાં પરિવર્તન પામવાની વાતને તમે ઘસીને ના પાડી દો છો. આ રીતે, દેવ તમને જે શિક્ષા ફરમાવશે એમાં તમે વધુ ઉમેરો કરતા જાઓ છો. ન્યાયના દિવસે દેવ જ્યારે પોતાનો કોપ પ્રગટ કરશે ત્યારે તમને યોગ્ય શિક્ષા (દંડ) મળશે; અને તે દિવસે દેવના સાચા ન્યાયનો લોકોને અનુભવ થશે.

Luke 3:14
સૈનિકોએ યોહાનને પૂછયું, “અમારું શું? અમારે શું કરવું જોઈએ?”યોહાને તેઓને કહ્યું, “બળજબરીથી કોઈની પાસેથી પૈસા લેશો નહિ. કોઈને માટે જુઠું બોલશો નહિ. તમને જે કંઈ પગારમાં મળે છે તેમાં સંતોષ રાખો.”

Nahum 1:3
યહોવા ગુસ્સે થવામાં ધીમા છે. તેમની પાસે મહાન શકિત છે. અને તે ચોક્કસપણે ગુનેગારોને દંડ્યા વગર જવા દેતા નથી. પ્રચંડ ઝંજાવાત અને વાવાઝોડામાં થઇને યહોવાનો માર્ગ જાય છે. વાદળો તેના પગની રજ છે.

Isaiah 33:15
જે માણસ ન્યાયને માગેર્ ચાલે છે અને સાચું બોલે છે, જે શોષણથી મળેલી કમાઇનો તિરસ્કાર કરે છે, જે લાંચને હાથથી ઝાટકી ખંખેરી નાખે છે, જે હિંસાની વાત સાંભળી કાનમાં આંગળી ધાલે છે અને જે પાપ જોઇને આંખ મીંચી દે છે, તે જ વાસો કરશે.

Proverbs 17:15
દોષિતને જે નિદોર્ષ ઠરાવે અને નિદોર્ષને જે સજા કરે તે બન્નેને યહોવા ધિક્કારે છે.

Proverbs 4:14
“દુષ્ટ માણસોના માગેર્ જઇશ નહિ, ખરાબ માણસોને રસ્તે પગ મૂકીશ નહિ.

Job 22:23
જો તું સર્વસમર્થ દેવ પાસે પાછો વળે તો તારો પુનરોદ્ધાર થશે. પાપને તારા ઘરથી દૂર રાખજે.

Deuteronomy 19:16
“જો કોઈ વેરવૃત્તિવાળો સાક્ષી કોઈ માંણસને ઇજા કરવા પ્રયત્ન કરે અને તેણે ન જોયું હોય છતાં તેવી સાક્ષી આપે કે તેણે માંણસને કઇ ખોટું કરતા જોયો છેં,

Exodus 20:13
“તમાંરે ખૂન કરવું નહિ.