Psalm 80:16
તમારા “દ્રાક્ષાવેલા”ને કાપી નાખ્યો છે અને અગ્નિથી બાળી નાખ્યા છે. તમારા ક્રોધથી તમારા લોકો નાશ પામશે.
Psalm 80:16 in Other Translations
King James Version (KJV)
It is burned with fire, it is cut down: they perish at the rebuke of thy countenance.
American Standard Version (ASV)
It is burned with fire, it is cut down: They perish at the rebuke of thy countenance.
Bible in Basic English (BBE)
It is burned with fire; it is cut down: they are made waste by the wrath of your face.
Darby English Bible (DBY)
It is burned with fire, it is cut down; they perish at the rebuke of thy countenance.
Webster's Bible (WBT)
And the vineyard which thy right hand planted, and the branch that thou madest strong for thyself.
World English Bible (WEB)
It's burned with fire. It's cut down. They perish at your rebuke.
Young's Literal Translation (YLT)
Burnt with fire -- cut down, From the rebuke of Thy face they perish.
| It is burned | שְׂרֻפָ֣ה | śĕrupâ | seh-roo-FA |
| with fire, | בָאֵ֣שׁ | bāʾēš | va-AYSH |
| down: cut is it | כְּסוּחָ֑ה | kĕsûḥâ | keh-soo-HA |
| they perish | מִגַּעֲרַ֖ת | miggaʿărat | mee-ɡa-uh-RAHT |
| rebuke the at | פָּנֶ֣יךָ | pānêkā | pa-NAY-ha |
| of thy countenance. | יֹאבֵֽדוּ׃ | yōʾbēdû | yoh-vay-DOO |
Cross Reference
Psalm 39:11
યહોવા, જીવન જીવવાનો સાચો રસ્તો શીખવવા માટે તમે જે લોકો ખોટાં કાર્યો કરે છે તેને શિક્ષા કરો છો એ લોકો જે વસ્તુ ઇચ્છે છે અને જેની ઇચ્છા રાખે છે તેનો તમે નાશ કરો છો. જેમ ઉધઇ કપડાનો નાશ કરે છે. હા, અમારાં જીવન એક નાના વાદળ જેવાં છે. જે જલ્દી અદ્રશ્ય થઇ જાય છે.
Psalm 76:6
હે યાકૂબના દેવ, તમારી ધમકીથી રથ અને ઘોડા બંને ચિરનિદ્રામાં પડ્યાં છે.
Psalm 79:5
હે યહોવા, તમે અમારા ઉપર ક્યાં સુધી કોપાયમાન રહેશો ? તમારા કોપનો અગ્નિ ક્યાં સુધી સળગતો રહેશે?
Psalm 90:7
કારણ, તમારા કોપથી અમારો નાશ થાય છે, અને તમારા રોષથી અમને ત્રાસ થાય છે.
Isaiah 27:11
તેના વૃક્ષોની ડાળીઓ જ્યારે સૂકાશે ત્યારે તેઓને ભાંગી નાખવામાં આવશે; અને સ્ત્રીઓ આવીને તેમને બળતણ તરીકે વાપરશે; કારણ, એ પ્રજા સમજણ વગરની છે.અને તેથી એનો સર્જનહાર દેવ, તેના પર દયા નહિ લાવે, તેના પર કૃપા નહિ કરે.
Ezekiel 20:47
દક્ષિણના જંગલમાં જઇને મારી ચેતવણી ઉચ્ચાર, તેમને કહે કે; ‘યહોવાની વાણી સાંભળ; આ યહોવા મારા માલિકના વચન છે; હું તને આગ લગાડું છું, એ તારા એકેએક લીલાં તેમજ સૂકાં વૃક્ષને સ્વાહા કરી જશે. એને કોઇ હોલવી નહિ શકે. એ દક્ષિણથી ઉત્તર સુધી ફેલાઇ જશે અને એકેએક માણસનો ચહેરો એનાથી દાઝી જશે.
John 15:6
જો કોઈ વ્યક્તિ મારામાં રહેતી નથી તો પછી તે ડાળી ફેંકી દેવા જેવી છે. તે ડાળી નાશ પામે છે. લોકો સુકાઈ ગયેલી ડાળીઓ ઉપાડી લે છે અને તેને અગ્નિમાં નાખીને બાળી નાખે છે.
2 Thessalonians 1:9
તે લોકો અનંતકાળ સુધી ચાલતા વિનાશથી દંડાશે અને પ્રભુનું સાનિધ્ય તેઓને માટે અલભ્ય બનશે. તેઓ તેના મહિમાવાન સાર્મથ્યથી દૂર રખાશે.