Luke 22:67 in Gujarati

Gujarati Gujarati Bible Luke Luke 22 Luke 22:67

Luke 22:67
તેઓએ કહ્યું કે, “જો તું ખ્રિસ્ત હોય, તો અમને કહે!” ઈસુએ તેઓને કહ્યું કે, જો હું તમને કહું કે હું ખ્રિસ્ત છું તો તમે મારું માનવાના નથી,

Luke 22:66Luke 22Luke 22:68

Luke 22:67 in Other Translations

King James Version (KJV)
Art thou the Christ? tell us. And he said unto them, If I tell you, ye will not believe:

American Standard Version (ASV)
If thou art the Christ, tell us. But he said unto them, If I tell you, ye will not believe:

Bible in Basic English (BBE)
If you are the Christ, say so. But he said, If I say so you will not have belief;

Darby English Bible (DBY)
If *thou* art the Christ, tell us. And he said to them, If I tell you, ye will not at all believe;

World English Bible (WEB)
"If you are the Christ, tell us." But he said to them, "If I tell you, you won't believe,

Young's Literal Translation (YLT)
saying, `If thou be the Christ, tell us.' And he said to them, `If I may tell you, ye will not believe;


Εἰeiee
Art
σὺsysyoo
thou
εἶeiee
the
hooh
Christ?
Χριστόςchristoshree-STOSE
tell
εἰπὲeipeee-PAY
us.
ἡμῖνhēminay-MEEN
And
εἶπενeipenEE-pane
he
said
δὲdethay
them,
unto
αὐτοῖςautoisaf-TOOS
If
I
Ἐὰνeanay-AN
tell
ὑμῖνhyminyoo-MEEN
you,
εἴπωeipōEE-poh

will
ye
οὐouoo
not
μὴmay
believe:
πιστεύσητε·pisteusētepee-STAYF-say-tay

Cross Reference

Matthew 11:3
યોહાનના શિષ્યોએ આવીને ઈસુને પૂછયુ કે, “યોહાને જે માણસ વિષે કહ્યું તે આવી રહ્યો છે તે તું છે કે અમારે બીજા માણસની રાહ જોવાની છે?”

Matthew 26:63
પણ ઈસુએ કંઈજ કહ્યું નહિં.ફરીથી પ્રમુખ યાજકે ઈસુને કહ્યું, “હવે હું તને સોગંદ દઉં છું હું તને જીવતા દેવના અધિકારથી અમને સાચું કહેવા હુકમ કરું છું. અમને કહે, શું તું દેવનો દીકરો ખ્રિસ્ત છે?”

Mark 14:61
પણ ઈસુ કાંઇ બોલ્યો નહિ, તેણે કોઈ ઉત્તર આપ્યો નહિ.તે પ્રમુખ યાજકે ઈસુને બીજો એક પ્રશ્ન પૂછયો: “શું તું સ્તુતિમાન દેવનો પુત્ર ખ્રિસ્ત છે?”

Luke 16:31
“પણ ઈબ્રાહિમે તેને કહ્યું; ‘ના! જો તારા ભાઈઓ મૂસા તથા પ્રબોધકોનું ધ્યાનથી સાંભળતા ના હોય તો પછી તેઓ મૂએલામાંથી કોઈ તેઓની પાસે આવે તો પણ તેઓનું સાંભળશે નહિ.”‘

John 5:39
શાસ્ત્રોને તમે કાળજીપૂર્વક તપાસી જુઓ. તમે ઘારો છો કે તે શાસ્ત્રો તમને અનંતજીવન આપે છે. પેલા એ જ શાસ્ત્રો મારા વિષે પણ કહે છે!

John 8:43
હું તમને આ બાબતો જે કહું છું તે તમે સમજી શકશો નહિ. શા માટે? કારણ કે તમે મારા બોધને સ્વીકારી શકતા નથી.

John 9:27
માણસે ઉત્તર આપ્યો, “મેં હમણાં જ તમને તે કહ્યું હતું. પણ તમે મને ધ્યાનથી સાંભળ્યો નથી. તમે શા માટે તે ફરીથી સાંભળવા ઈચ્છો છો? શું તમે પણ તેના શિષ્યો થવા ઈચ્છો છો?”

John 10:24
યહૂદિઓ ઈસુની આસપાસ ભેગા થયા. તેઓએ કહ્યુ, “ક્યાં સુધી તું તારા વિષે અમને સંદેહમાં રાખીશ? જો તું ખ્રિસ્ત હોય તો પછી અમને સ્પષ્ટ કહે.”

John 12:37
ઈસુએ ઘણા ચમત્કારો કર્યા. લોકોએ આ બાબતો જોઈ. પણ તેઓએ હજુ પણ તેનામાં વિશ્વાસ કર્યો નહિ.