Job 33:18
દેવ, લોકોને ચેતવણી આપે છે જેથી તે તેઓને કબરમાં જતાં બચાવી શકે. માણસને વિનાશમાંથી બચાવવા માટે દેવ આમ કરે છે.
Job 33:18 in Other Translations
King James Version (KJV)
He keepeth back his soul from the pit, and his life from perishing by the sword.
American Standard Version (ASV)
He keepeth back his soul from the pit, And his life from perishing by the sword.
Bible in Basic English (BBE)
To keep back his soul from the underworld, and his life from destruction.
Darby English Bible (DBY)
He keepeth back his soul from the pit, and his life from passing away by the sword.
Webster's Bible (WBT)
He keepeth back his soul from the pit, and his life from perishing by the sword.
World English Bible (WEB)
He keeps back his soul from the pit, And his life from perishing by the sword.
Young's Literal Translation (YLT)
He keepeth back his soul from corruption, And his life from passing away by a dart.
| He keepeth back | יַחְשֹׂ֣ךְ | yaḥśōk | yahk-SOKE |
| his soul | נַ֭פְשׁוֹ | napšô | NAHF-shoh |
| from | מִנִּי | minnî | mee-NEE |
| the pit, | שָׁ֑חַת | šāḥat | SHA-haht |
| life his and | וְ֝חַיָּת֗וֹ | wĕḥayyātô | VEH-ha-ya-TOH |
| from perishing | מֵעֲבֹ֥ר | mēʿăbōr | may-uh-VORE |
| by the sword. | בַּשָּֽׁלַח׃ | baššālaḥ | ba-SHA-lahk |
Cross Reference
Job 15:22
અંધકારમાંથી છટકવાની એને કોઇ આશા નથી. કોઇક જગ્યાએ ત્યાં એક તરવાર તેને મારવાની રાહ જોઇ રહી છે.
Job 33:22
તે વ્યકિત કબરની પાસે છે. અને તેનુ જીવન મૃત્યુની નજીક છે.
Job 33:24
અને તેેના પર દયાળુ થઇને દેવને કહે છે કે, ‘એને કબરમાં ધકેલો નહિ, તેના પાપનો ચુકાદો કરવા મેં એક રસ્તો શોધી કાઢયો છે.
Job 33:28
તેમણે મને મોતના મુખમાંથી બચાવ્યો છે. હવે હું ફરીથી જીવનનો આનંદ માણી શકીશ.’
Job 33:30
તે મનુષ્યને ચેતવવા અને તેના આત્માને કબરમાંથી બચાવવા જેથી તે માણસ જીવનનો આનંદ માણી શકે.
Acts 16:27
સંત્રી જાગી ઊઠ્યો. તેણે જોયું કે કારાવાસના દરવાજા ઉધડી ગયા હતા. તેણે વિચાર્યુ, કે કેદીઓ લગભગ ભાગી ગયા છે. તેથી સંત્રીએ તેની તલવાર ઉપાડી અને તેની જાતે આત્મહત્યા કરવા જતો હતો.
Romans 2:4
દેવ તો હંમેશા તમારા પર ભલાઈ કરતો રહ્યો છે અને તમારા જીવનમાં પરિવર્તન આવે એની ધીરજપૂર્વક રાહ જોઈ રહ્યો છે. પરંતુ દેવની આ ભલાઈની તમને તો કઈ પડી જ નથી. પસ્તાવો થાય એ માટે દેવની કૃપા હંમેશા તમારા પર વરસતી હોય છે. એ તમે કદાચ સમજતા જ નથી.
2 Peter 3:9
પ્રભુએ જે વચન આપ્યું છે તે કરવામાં તે વિલંબ કરતો નથી-જે રીતે કેટલાએક લોકો વિલંબને સમજે છે તે રીતે. પરંતુ પ્રભુ તમારા માટે ધીરજ રાખે છે. અને તે કોઈ પણ વ્યક્તિ ભટકી જાય તેમ ઇચ્છતો નથી. દેવની ઈચ્છા છે કે દરેક વ્યક્તિ પશ્વાત્તાપ કરે અને તે પાપ કરતા અટકે.
2 Peter 3:15
યાદ રાખો કે આપણો પ્રભુ ધીરજવાન હોવાથી આપણું તારણ થયું છે. આપણા વહાલા ભાઈ પાઉલે પણ દેવે તેને આપેલી બુદ્ધીથી તમને આ જ બાબત લખી હતી.