Ecclesiastes 7:17 in Gujarati

Gujarati Gujarati Bible Ecclesiastes Ecclesiastes 7 Ecclesiastes 7:17

Ecclesiastes 7:17
અતિશય દુષ્ટ ન થાઓ તેમજ મૂર્ખ પણ ન થાઓ! શા માટે અકાળે મોત નોતરવું?

Ecclesiastes 7:16Ecclesiastes 7Ecclesiastes 7:18

Ecclesiastes 7:17 in Other Translations

King James Version (KJV)
Be not over much wicked, neither be thou foolish: why shouldest thou die before thy time?

American Standard Version (ASV)
Be not overmuch wicked, neither be thou foolish: why shouldest thou die before thy time?

Bible in Basic English (BBE)
Be not evil overmuch, and be not foolish. Why come to your end before your time?

Darby English Bible (DBY)
Be not overmuch wicked, neither be thou foolish: why shouldest thou die before thy time?

World English Bible (WEB)
Don't be too wicked, neither be foolish. Why should you die before your time?

Young's Literal Translation (YLT)
Do not much wrong, neither be thou a fool, why dost thou die within thy time?

Be
not
אַלʾalal
over
much
תִּרְשַׁ֥עtiršaʿteer-SHA
wicked,
הַרְבֵּ֖הharbēhahr-BAY
neither
וְאַלwĕʾalveh-AL
be
תְּהִ֣יtĕhîteh-HEE
foolish:
thou
סָכָ֑לsākālsa-HAHL
why
לָ֥מָּהlāmmâLA-ma
shouldest
thou
die
תָמ֖וּתtāmûtta-MOOT
before
בְּלֹ֥אbĕlōʾbeh-LOH
thy
time?
עִתֶּֽךָ׃ʿittekāee-TEH-ha

Cross Reference

Proverbs 10:27
યહોવાથી ડરીને ચાલનારનું આયુષ્ય વધે છે, પણ દુષ્ટ વ્યકિતનુ આયુષ્ય ઘટે છે.

Psalm 55:23
હે દેવ, તમે મારા શત્રુઓને વિનાશની ખાઇમાં ધકેલી દો છો. ખૂની-કપટી પોતાનું અડધું આયુષ્ય પણ નથી ભોગવી શકતાં. પરંતુ મારા રક્ષણ માટે તો હું તમારા પર ભરોસો રાખીશ.

Acts 12:23
હેરોદે આ મહિમા સ્વીકાર્યો અને દેવને મહિમા આપ્યો નહિ. તેથી અચાનક પ્રભુના દૂતે તેને માંદો પાડ્યો. તેને અંદરથી કીડાઓ ખાઈ ગયા અને તે મૃત્યુ પામ્યો.

Acts 5:10
તે જ વખતે સફિરા તેના પગે પડી અને મૃત્યુ પામી. જુવાન માણસો અંદર આવ્યા અને જોયું કે તે મૃત્યુ પામી હતી. તે માણસો તેને બહાર લઈ ગયા અને તેના પતિની બાજુમાં જ દફનાવી.

Acts 5:5
જ્યારે અનાન્યાએ આ સાંભળ્યું, તે નીચે પડ્યો અને મૃત્યુ પામ્યો. કેટલાક જુવાનો આવ્યા અને તેના શરીરને (કફનમાં) વીંટાળ્યું.

Job 22:16
તે દુષ્ટ લોકો, તેઓનો મૃત્યુનો સમય આવે તે પહેલાંજ નાશ પામી ગયા હતા.

Job 15:32
દુષ્ટ માણસ તેના જીવનનો અંત આવે તે પહેલા વૃદ્ધ થશે અને કરમાઇ જશે, તે સૂકી શાખા જેવો થશે.

1 Samuel 25:38
દસ દિવસ પછી યહોવાએ તેનુ મરણ નિપજાવ્યુ.

Genesis 38:7
યહોવાએ યહૂદાના મોટા પુત્રને માંરી નાખ્યો કારણ કે તેની દૃષ્ટિમાં તે ભૂંડો હતો.

James 1:21
માટે તમારા જીવનમાં રહેલી બધાંજ પ્રકારની દુષ્ટતાઓ અને બધા જ પ્રકારના દુષ્કૃત્યોથી દૂર રહો. નમ્ર બનો અને તમારા હૃદયમાં રોપેલું દેવનું વચન ગ્રહણ કરો. તે જ દેવનું શિક્ષણ તમારા આત્માઓને તારવાને શક્તિમાન છે.

Ezekiel 16:20
દેવ કહે છે, “વળી મારાથી તને જે પુત્ર-પુત્રીઓ થયાં હતાં તેઓને તેં તારાં દેવોની આગળ બલિદાન તરીકે આપ્યાં. તું વારાંગના હતી એટલું જ શું તારે માટે પૂરતું નહોતું,

Ezekiel 8:17
યહોવાએ મને કહ્યું, “હે મનુષ્યના પુત્ર, શું તેં આ જોયું? યહૂદાના લોકો આવા ભયંકર પાપ કરે છે તો શું તેઓ એવું વિચારી રહ્યા છે કે તેઓ જે કરી રહ્યાં છે તે ક્ષુલ્લક વસ્તુ છે? તેઓએ સમગ્ર દેશને અપવિત્ર મૂર્તિપૂજા તરફ વાળ્યો છે. તેઓએ સર્વત્ર હિંસા ફેલાવી છે. તેઓ નાકે ડાળી રાખીને મારું અપમાન કરે છે અને મને વધુને વધુ કોપાયમાન કરે છે.

Jeremiah 2:33
પ્રેમીઓની પાછળ અભિસારે શી રીતે જવું એ તને બરાબર આવડે છે. તે માટે દુષ્ટ સ્ત્રીઓને પણ તું શીખવી શકે તેમ છે!