Deuteronomy 6:16 in Gujarati

Gujarati Gujarati Bible Deuteronomy Deuteronomy 6 Deuteronomy 6:16

Deuteronomy 6:16
“તમે માંસ્સાહમાં તેમની વિરુદ્ધ ફરિયાદ કરીને તેમને ઉશ્કેર્યા હતા અને તેમની ધીરજની પરીક્ષા કરી હતી તેવી યહોવાની કસોટી કરશો નહિ.

Deuteronomy 6:15Deuteronomy 6Deuteronomy 6:17

Deuteronomy 6:16 in Other Translations

King James Version (KJV)
Ye shall not tempt the LORD your God, as ye tempted him in Massah.

American Standard Version (ASV)
Ye shall not tempt Jehovah your God, as ye tempted him in Massah.

Bible in Basic English (BBE)
Do not put the Lord your God to the test as you did in Massah.

Darby English Bible (DBY)
Ye shall not tempt Jehovah your God, as ye tempted him in Massah.

Webster's Bible (WBT)
Ye shall not tempt the LORD your God, as ye tempted him in Massah.

World English Bible (WEB)
You shall not tempt Yahweh your God, as you tempted him in Massah.

Young's Literal Translation (YLT)
`Ye do not try Jehovah your God as ye tried in Massah;

Ye
shall
not
לֹ֣אlōʾloh
tempt
תְנַסּ֔וּtĕnassûteh-NA-soo

אֶתʾetet
the
Lord
יְהוָ֖הyĕhwâyeh-VA
God,
your
אֱלֹֽהֵיכֶ֑םʾĕlōhêkemay-loh-hay-HEM
as
כַּֽאֲשֶׁ֥רkaʾăšerka-uh-SHER
ye
tempted
נִסִּיתֶ֖םnissîtemnee-see-TEM
him
in
Massah.
בַּמַּסָּֽה׃bammassâba-ma-SA

Cross Reference

Luke 4:12
ઈસુએ ઉત્તર આપ્યો:“એ ઉપરાંત શાસ્ત્રમાં એવું પણ કહેલું છે કે: ‘તારે પ્રભુ તારા દેવનું પરીક્ષણ કરવું જોઈએ નહિ.”‘ પુનર્નિયમ 6:16

Exodus 17:7
અને મૂસાએ તે જગ્યાનું નામ માંસ્સાહ અને મરીબાહ રાખ્યું. કારણ કે આ એ જ જગ્યા હતી જ્યાં ઇસ્રાએલના લોકો એની વિરુદ્ધ થયા હતા. અને તેઓએ યહોવાની પરીક્ષા કરી હતી, તે લોકો જાણવા માંગતા હતા કે યહોવા અમાંરી વચ્ચે છે કે નહિ?”

Matthew 4:7
ઈસુએ તેને ઉત્તર આપ્યો,એના વિષે પણ શાસ્ત્રમા કહ્યું છે કે,પ્ભુ તારા દેવની પરીક્ષણ તું ન કર.”‘પુનનિયમ 6:16

Psalm 95:8
દેવ કહે છે, “ઇસ્રાએલી લોકોએ અરણ્યમાં મરીબાહમાં તથા માસ્સાહમાં, પોતાના હૃદય કઠણ કર્યા, તેવું તમે કરશો નહિ.

Hebrews 3:8
ઈસ્રાએલ પ્રજાએ અરણ્યમાં કર્યું તેમ તમે તમારા હ્રદયો કઠોર કરશો નહિ, અરણ્યમાં પ્રવાસ કરતી વખતે કસોટીના સમયમાં તેઓએ દેવ વિરૂદ્ધ બળવો કર્યો.

Exodus 17:2
તેથી લોકોએ મૂસા સાથે તકરાર કરી અને કહ્યું, “અમને પીવા માંટે પાણી આપો.”એટલે મૂસાએ તેમને કહ્યું, “તમે લોકો માંરી સાથે શા માંટે તકરાર કરો છો? તમે યહોવાની કસોટી શા માંટે કરો છો?” તમે એમ સમજો છો કે દેવ આપણી સાથે નથી?”

1 Corinthians 10:9
તેઓમાંના કેટલાએકે જેમ કર્યુ તેમ આપણે પ્રભુનું પરીક્ષણ ન કરવું જોઈએ. તેઓ સર્પો દ્વારા મૃત્યુ પામ્યા કારણ કે તેઓએ પ્રભુનું પરીક્ષણ કર્યુ હતું.

Numbers 20:13
આ સ્થળનું નામ ‘મરીબાહ’ નું પાણી એટલે ‘તકરારનું પાણી’ પાડવામાં આવ્યું કારણ કે, ‘મરીબાહ’ ના ઝરા આગળ આ બન્યું હતું. જયાં ઇસ્રાએલીઓએ યહોવા વિરુદ્ધ ઝઘડો કર્યો હતો અને જયાં યહોવાએ તેમને પરચો બતાવ્યો હતો.

Numbers 21:4
ઇસ્રાએલીઓ હોર પર્વત પાછા ફર્યા, ત્યાંથી તેઓ દક્ષિણ તરફ રાતા સમુદ્રને રસ્તે થઈને અદોમ દેશ ફરતાં આગળ ગયા; હવે લોકોની ધીરજ ખૂટી ગઈ હતી.

Numbers 20:3
એ લોકો મૂસા સાથે ઝઘડવા લાગ્યા, “યહોવાની સામે જ અમાંરા ભાઈઓ મૃત્યુ પામ્યા ત્યારે જ અમે પણ મરી ગયા હોત તો સારૂ થાત.