Acts 14:4
પરંતુ શહેરના કેટલાક લોકો યહૂદિઓ સાથે સંમત થયા. શહેરના બીજા લોકો પાઉલ અને બાર્નાબાસમાં વિશ્વાસ કરતા. તેથી શહેરના ભાગલા પડ્યા હતા.
Acts 14:4 in Other Translations
King James Version (KJV)
But the multitude of the city was divided: and part held with the Jews, and part with the apostles.
American Standard Version (ASV)
But the multitude of the city was divided; and part held with the Jews, and part with the apostles.
Bible in Basic English (BBE)
But there was a division among the people of the town; some were on the side of the Jews and some on the side of the Apostles.
Darby English Bible (DBY)
And the multitude of the city was divided, and some were with the Jews and some with the apostles.
World English Bible (WEB)
But the multitude of the city was divided. Part sided with the Jews, and part with the apostles.
Young's Literal Translation (YLT)
And the multitude of the city was divided, and some were with the Jews, and some with the apostles,
| But | ἐσχίσθη | eschisthē | ay-SKEE-sthay |
| the | δὲ | de | thay |
| multitude | τὸ | to | toh |
| of the | πλῆθος | plēthos | PLAY-those |
| city | τῆς | tēs | tase |
| was divided: | πόλεως | poleōs | POH-lay-ose |
| and | καὶ | kai | kay |
| οἱ | hoi | oo | |
| part | μὲν | men | mane |
| held | ἦσαν | ēsan | A-sahn |
| with | σὺν | syn | syoon |
| the | τοῖς | tois | toos |
| Jews, | Ἰουδαίοις | ioudaiois | ee-oo-THAY-oos |
| and | οἱ | hoi | oo |
| part | δὲ | de | thay |
| with | σὺν | syn | syoon |
| the | τοῖς | tois | toos |
| apostles. | ἀποστόλοις | apostolois | ah-poh-STOH-loos |
Cross Reference
Acts 28:24
કેટલાએક યહૂદિઓએ પાઉલે કહેલી વાતોમાં વિશ્વાસ કર્યો, પણ બીજાઓએ તેમાં વિશ્વાસ ન કર્યો.
Acts 14:14
પરંતુ જ્યારે પ્રેરિતો, પાઉલ અને બાર્નાબાસ લોકો શું કરતા હતા તે સમજ્યા, ત્યારે તેઓએ તેમનાં પોતાનાં વસ્ત્રો ફાડ્યાં.પછી તેઓ લોકોમાં અંદર દોડી ગયા અને તેઓને માટે સાદે કહ્યું:
1 Corinthians 9:5
યાત્રા દરમ્યાન વિશ્વાસી પત્નીને આપણી સાથે લાવવાનો આપણને અધિકાર છે. શું નથી? બીજા પ્રેરિતો, અને પ્રભુના ભાઈઓ અને કેફા બધા જ આમ કરે છે.
Acts 19:9
પણ કેટલાક યહૂદિઓ દુરાગ્રહી થયા. તેઓએ માનવાનો અનાદર કર્યો. આ યહૂદિઓએ દેવના માર્ગ વિષે કેટલીક વધારે ખરાબ વાતો કહી. બધા જ લોકોએ આ વાતો સાંભળી. તેથી પાઉલે પેલા યહૂદિઓને છોડી દીધા અને ઈસુના શિષ્યોને તેની સાથે લીધા. તુરાનસ નામના માણસની શાળામાં પાઉલ ગયો. ત્યાં પાઉલ દરરોજ લોકો સાથે ચર્ચા કરતો.
Acts 17:4
કેટલાએક યહૂદિઓના મનનું સમાધાન થયું અને તેઓ પાઉલ અને સિલાસ સાથે જોડાયા. સભાસ્થાનમાં ત્યાં કેટલાએક ગ્રીક માણસો પણ હતા જેઓ સાચા દેવની ભક્તિ કરતા હતા. ત્યાં કેટલીએક મહત્વની સ્ત્રીઓ પણ હતી, આ લોકોમાંના ઘણા પાઉલ અને સિલાસ સાથે જોડાયા.
Acts 13:2
આ બધા માણસો પ્રભુની સેવા અને ઉપવાસ કરતા હતા. પવિત્ર આત્માએ તેઓને કહ્યું, “બાર્નાબાસ અને શાઉલ વિશિષ્ટ કાર્યો કરવા માટે મને આપો. મેં આ કામ કરવા માટે તેઓની પસંદગી કરેલ છે.”
John 7:43
તેથી લોકો ઈસુ વિષે એકબીજા સાથે સંમત થયા નહિ.
Luke 12:51
શું તમે એમ માનો છો કે હું દુનિયાને શાંતિ આપવા આવ્યો છું? ના હું તો દુનિયાના ભાગલા પાડવા આવ્યો છું!
Luke 11:21
“જ્યારે બળવાન માણસ ઘણા હથિયારોથી પોતાનું ઘર સાચવે છે ત્યારે તેના ઘરમાં વસ્તુઓ સલામત રહે છે.
Luke 2:34
પછી શિમયોને તેઓને આશીર્વાદ આપ્યો. અને ઈસુની મા મરિયમને કહ્યું, “ઈસ્ત્રાએલના ઘણા લોકોની ચડતી પડતી આ બાળકને કારણે થશે. તે દેવની તરફથી એંધાણીરુંપ બનશે. જેને કેટલાક લોકો સ્વીકારવા ના પાડશે.
Matthew 10:34
“એમ ન માનતા કે હું પૃથ્વી પર શાંતિ લાવવા આવ્યો છું, શાંતિ તો નહિ, પણ હું તલવાર લઈને આવ્યો છું.
Micah 7:6
કારણકે એક પુત્ર પોતાના પિતાનો આદર કરતો નથી. પુત્રી માની સામે થાય છે, ને વહું પોતાની સાસુની સામી થાય છે; માણસના કુટુંબીઓ જ તેના વૈરી બની ગયા છે.