Proverbs 29:18
જ્યાં સંદર્શન નથી, ત્યાં લોકો સ્વેચ્છાચારી બની જાય છે, પણ જે દેવના નિયમને વળગી રહે છે તે સુખી છે.
Proverbs 29:18 in Other Translations
King James Version (KJV)
Where there is no vision, the people perish: but he that keepeth the law, happy is he.
American Standard Version (ASV)
Where there is no vision, the people cast off restraint; But he that keepeth the law, happy is he.
Bible in Basic English (BBE)
Where there is no vision, the people are uncontrolled; but he who keeps the law will be happy.
Darby English Bible (DBY)
Where there is no vision the people cast off restraint; but happy is he that keepeth the law.
World English Bible (WEB)
Where there is no revelation, the people cast off restraint; But one who keeps the law is blessed.
Young's Literal Translation (YLT)
Without a Vision is a people made naked, And whoso is keeping the law, O his happiness!
| Where there is no | בְּאֵ֣ין | bĕʾên | beh-ANE |
| vision, | חָ֭זוֹן | ḥāzôn | HA-zone |
| people the | יִפָּ֣רַֽע | yippāraʿ | yee-PA-ra |
| perish: | עָ֑ם | ʿām | am |
| keepeth that he but | וְשֹׁמֵ֖ר | wĕšōmēr | veh-shoh-MARE |
| the law, | תּוֹרָ֣ה | tôrâ | toh-RA |
| happy | אַשְׁרֵֽהוּ׃ | ʾašrēhû | ash-ray-HOO |
Cross Reference
James 1:25
પરંતુ ખરેખર સુખી માણસ તો એ વ્યક્તિ છે જે ધ્યાનપૂર્વક સંપૂર્ણ નિયમનો અભ્યાસ કરે છે કે જે લોકોને મુક્ત કરે છે. અને તે તેનો અભ્યાસ ચાલુ રાખે છે. તેણે જે સાંભળેલું છે તે ભૂલતો નથી. તે દેવનાં વચનોને સાંભળે છે. પછી તે દેવ જે શિક્ષણ આપે છે તેને અનુસરે છે. અને આમ કરવાથી તે તેની જાતને સુખી બનાવે છે.
Luke 11:28
પણ ઈસુએ કહ્યું, “જે લોકો દેવની વાત સાંભળે છે અને પાળે છે; તેઓ સાચા સુખી લોકો છે.”
1 Samuel 3:1
બાળક શમુએલ એલીની હજૂરમાં રહીને યહોવાની સેવા કરતો હતો. એ દિવસો દરમ્યાન યહોવાના શબ્દો જવલ્લેજ સાંભળવા મળતા. ત્યારે બહુ ઓછા સંદર્શન દેખાતા.
Matthew 9:36
ઈસુએ ઘણા લોકોને જોયા અને તેઓ પર તેને કરૂણા ઉપજી કારણ કે તેઓ થાકેલા અને અસહાય હતા. તેઓ પાળક વિનાના ઘેટાં જેવા હતા.
Hosea 4:6
મારા લોકો જ્ઞાનને અભાવે નાશ પામતા જાય છે. તમે જ્ઞાનને ફગાવી દીધું છે તેથી હું પણ તમને મારા યાજક પદેથી ફગાવી દઇશ. તમે મારો નિયમ ભૂલી ગયા છો એટલે હું પણ તમારા વંશજોને ભૂલી જઇશ.
Romans 10:13
હા, શાસ્ત્ર કહે છે, “પ્રભુમાં વિશ્વાસ રાખનાર દરેક વ્યક્તિ તારણ પામશે.”
Psalm 119:2
જેઓ પૂર્ણ હૃદયથી યહોવાની શોધ કરે છે અને હંમેશા યહોવાના કરારનું પાલન કરે છે, તેઓ સર્વ આશીર્વાદિત છે.
Amos 8:11
આ યહોવાના વચન છે: “જુઓ, એવો સમય આવી રહ્યો છે કે જ્યારે હું દેશમાં દુકાળ મોકલીશ. લોકોને ભૂખ લાગશે પણ રોટલાની ભૂખ નહિ; તરસ લાગશે પણ પાણીની નહિ, યહોવાનું વચન સાંભળવાની ભૂખ અને તરસ લાગશે.
John 13:17
જો તમે આ વાતો જાણો અને તેઓને પાળો તો તમે સુખી થશો.