Proverbs 24:11 in Gujarati

Gujarati Gujarati Bible Proverbs Proverbs 24 Proverbs 24:11

Proverbs 24:11
જેઓને મોત માટે ઘસડી જવામાં આવતા હોય તેમને છોડાવ, જેઓ લથડતે પગે હત્યા માટે જઇ રહ્યા હોય તેમને ઉગારી લે.

Proverbs 24:10Proverbs 24Proverbs 24:12

Proverbs 24:11 in Other Translations

King James Version (KJV)
If thou forbear to deliver them that are drawn unto death, and those that are ready to be slain;

American Standard Version (ASV)
Deliver them that are carried away unto death, And those that are ready to be slain see that thou hold back.

Bible in Basic English (BBE)
Be the saviour of those who are given up to death, and do not keep back help from those who are slipping to destruction.

Darby English Bible (DBY)
Deliver them that are taken forth unto death, and withdraw not from them that stagger to slaughter.

World English Bible (WEB)
Rescue those who are being led away to death! Indeed, hold back those who are staggering to the slaughter!

Young's Literal Translation (YLT)
If `from' delivering those taken to death, And those slipping to the slaughter -- thou keepest back.

If
הַ֭צֵּלhaṣṣēlHA-tsale
thou
forbear
לְקֻחִ֣יםlĕquḥîmleh-koo-HEEM
to
deliver
לַמָּ֑וֶתlammāwetla-MA-vet
drawn
are
that
them
וּמָטִ֥יםûmāṭîmoo-ma-TEEM
death,
unto
לַ֝הֶ֗רֶגlaheregLA-HEH-reɡ
and
those
that
are
ready
אִםʾimeem
to
be
slain;
תַּחְשֽׂוֹךְ׃taḥśôktahk-SOKE

Cross Reference

Isaiah 58:6
“ના, હું એવા પ્રકારના ઉપવાસ સ્વીકારીશ જેમાં તમે ન્યાયથી વતોર્ અને કચડાયેલાને મુકત કરો.

Psalm 82:4
અબળ અને દરિદ્રી ને છોડી મૂકો તેમને દુષ્ટોની પકડમાંથી મુકત કરો.

1 John 3:16
એથી આપણે જાણીએ છીએ કે સાચો પ્રેમ શું છે ઈસુએ પોતાનો પ્રાણ આપણા માટે આપ્યો. તેથી આપણે ખ્રિસ્તમાં આપણા ભાઈઓ અને બહેનો માટે આપણું જીવન સમર્પણ કરવું જોઈએ.

Acts 23:23
પછી સરદારે બે લશ્કરી અમલદારોને બોલાવ્યા. તેણે તેઓને કહ્યું, “મારે કૈસરિયા જવા માટે કેટલાક માણસોની જરુંર છે. 20 0સૈનિકોને તૈયાર રાખો. 70 ઘોડેસવાર સૈનિકો પણ તૈયાર રાખો, અને 200 બરછીવાળાઓને પણ આજે રાત્રે નવ વાગે જવા માટે તૈયાર રાખો.

Acts 23:10
દલીલોમાંથી તકરાર શરૂ થઈ. સરદારને બીક હતી કે યહૂદિઓ પાઉલના ટુકડે ટુકડા કરશે. તેથી સરદારે સૈનિકોને નીચે જવાનું કહ્યું અને આ યહૂદિઓ પાસેથી પાઉલને દૂર લઈ જઈને લશ્કરના કિલ્લામાં લઈ જવા માટે કહ્યું.

Acts 21:31
લોકો પાઉલની હત્યા કરવાનો પ્રયત્ન કરતા હતા. યરૂશાલેમમાં રોમન સૈન્યના સૂબેદારે સાંભળ્યું કે સમગ્ર શહેરમાં મુશ્કેલી ઊભી થઈ છે.

Acts 18:17
પછી તેઓએ બધાએ (સભાસ્થાનના આગેવાન) સોસ્થનેસને પકડ્યો. તેઓએ ન્યાયાલયની આગળ સોસ્થનેસને માર્યો. પરંતુ ગાલીયોએ આની કોઇ પરવા કરી નહિ.

Luke 23:23
લોકોએ બૂમો પાડવાનું ચાલુ રાખ્યું. તેઓએ માંગણી કરી કે ઈસુને વધસ્તંભે જડાવીને મારી નાખો. તેમની બૂમો એટલી મોટી થઈ કે

Luke 10:31
“એવું બન્યું કે એક યહૂદિ યાજક તે રસ્તા પરથી પસાર થતો હતો. જ્યારે યાજકે તે માણસને જોયો તે તેને મદદ કરવા રોકાયો નહિ, તે દૂર ચાલ્યો ગયો.

Job 29:17
મેં દુષ્ટ લોકોને તેઓની શકિતનો દુરુપયોગ કરતા રોક્યા અને નિદોર્ષ લોકોને તેઓથી બચાવ્યા.

1 Samuel 26:8
અબીશાયે દાઉદને કહ્યું, “દેવે આજે તારા દુશ્મનને તારા હાથમાં સુપ્રત કર્યા છે. હું એને ભાલાના એક જ ઘાથી ભોંય સાથે જડી દઈશ. માંરે બીજો ઘા કરવો પડે નહિ.”