Job 22:30
તે જેઓ નિદોર્ષ નથી તેઓને પણ ઉગારે છે, તારા હાથ ચોખ્ખા હશે તો તને પણ ઉગારશે.”
Job 22:30 in Other Translations
King James Version (KJV)
He shall deliver the island of the innocent: and it is delivered by the pureness of thine hands.
American Standard Version (ASV)
He will deliver `even' him that is not innocent: Yea, he shall be delivered through the cleanness of thy hands.
Bible in Basic English (BBE)
He makes safe the man who is free from sin, and if your hands are clean, salvation will be yours.
Darby English Bible (DBY)
[Even] him that is not innocent shall he deliver; yea, he shall be delivered by the pureness of thy hands.
Webster's Bible (WBT)
He shall deliver the island of the innocent: and it is delivered by the pureness of thy hands.
World English Bible (WEB)
He will even deliver him who is not innocent; Yes, he shall be delivered through the cleanness of your hands."
Young's Literal Translation (YLT)
He delivereth the not innocent, Yea, he hath been delivered By the cleanness of thy hands.
| He shall deliver | יְֽמַלֵּ֥ט | yĕmallēṭ | yeh-ma-LATE |
| the island | אִֽי | ʾî | ee |
| innocent: the of | נָקִ֑י | nāqî | na-KEE |
| delivered is it and | וְ֝נִמְלַ֗ט | wĕnimlaṭ | VEH-neem-LAHT |
| by the pureness | בְּבֹ֣ר | bĕbōr | beh-VORE |
| of thine hands. | כַּפֶּֽיךָ׃ | kappêkā | ka-PAY-ha |
Cross Reference
Job 42:7
યહોવાએ આ બધું અયૂબને બોલી રહ્યા પછી તેણે અલીફાઝને કહ્યું કે, “હું તારા પર અને તારા બંને મિત્રો પર પણ ગુસ્સે થયો છું, કારણકે તમે, અયૂબ મારા સેવકની જેમ, મારા વિષે સાચું બોલ્યા નહિ.”
Genesis 18:26
ત્યારે યહોવાએ કહ્યું, “જો મને સદોમ નગરમાં 50 સારા લોકો મળશે તો, હું આખા નગરને બચાવી લઈશ.”
James 5:15
અને વિશ્વાસથી કરેલી પ્રાર્થના માંદા માણસને સાજો કરે છે. પ્રભુ તેને સાજો કરશે. અને આ માણસે જો પાપ કર્યા હશે તો દેવ તેને માફ કરશે.
Psalm 18:20
મને યહોવાએ, મારા ન્યાયીપણાનું ફળ આપ્યું છે, મારા જીવનની શુદ્ધતા પ્રમાણે તેમણે મને પાછું વાળી આપ્યું છે.
Acts 27:24
દેવના દૂતે કહ્યું, ‘પાઉલ, ગભરાઈશ નહિ! તારે કૈસરની સામે ઊભા રહેવાનું જ છે. અને દેવે આ વચન આપ્યું છે. તે તારી સાથે વહાણમાં હંકારતા હશે તે બધા લોકોની જીંદગી તારે ખાતર બચાવશે અને તારે ખાતર તે પેલા લોકોનું જીવન પણ બચાવશે જે તારી સાથે વહાણ હંકારે છે.’
Acts 19:15
પણ એક વખતે એક શેતાનના અશુદ્ધ આત્માએ આ યહૂદિઓને કહ્યું, “હું ઈસુને જાણું છું અને હું પાઉલ વિષે જાણું છું પણ તમે કોણ છો?”
Matthew 17:19
પછી ઈસુ પાસે શિષ્યો એકલા જ આવ્યા, તેમણે કહ્યું, “અમે એ છોકરાના શરીરમાંથી ભૂતને કાઢવાના બધા જ પ્રયત્ન કર્યા પણ અમે તે કરી શક્યા નહિ. શા માટે અમે તેને બહાર હાંકી કાઢી ન શક્યા?”
Malachi 1:9
“તમે યાજકો યહોવાને રીઝવવાનો પ્રયત્ન તો કરી જુઓ! તમે કહો છો, યહોવા, અમારા પર દયા કરો; કૃપા કરો.” પણ તમે આવાં જ અર્પણો લાવો પછી શા માટે તે તમારા પ્રત્યે ભલાઇ બતાવે?” આ સૈન્યોના દેવ યહોવાના વચન છે.
Jeremiah 5:1
યહોવા કહે છે, “યરૂશાલેમની ગલીએ ગલી શોધી કાઢો, તમારી ચારેબાજુ જાતે જોઇ વળો, તેના ચોરા ચૌટા જોઇ વળો. ને જુઓ કે ન્યાયી તથા પ્રામાણિક એવો એક માણસ પણ તમને મળે છે! અને જો તમને એવો એક પણ માણસ મળે, તો હું યરૂશાલેમને માફ કરું.
Isaiah 58:12
ઘણા સમયથી ખંડેર પડેલા તમારા નગરોને તમારાં સંતાનો ફરીથી બાંધશે, અને “ભીતો અને ધોરી માગોર્ને બાંધનારા લોકો” એવા નામથી તમે ઓળખાશો.