2 Samuel 6:16
પરંતુ જ્યારે યહોવાનો પવિત્રકોશ દાઉદનગરમાં દાખલ થતો હતો ત્યારે શાઉલની દીકરી મીખાલે એક બારીમાંથી જોયું તો રાજા દાઉદ પવિત્રકોશ સમક્ષ નાચતો હતો; તે તેને ગમ્યું નહિ અને તેના હૃદયમાં દાઉદ પ્રત્યે ઘૃણા પેદા થઈ.
And as | וְהָיָה֙ | wĕhāyāh | veh-ha-YA |
the ark | אֲר֣וֹן | ʾărôn | uh-RONE |
of the Lord | יְהוָ֔ה | yĕhwâ | yeh-VA |
came | בָּ֖א | bāʾ | ba |
city the into | עִ֣יר | ʿîr | eer |
of David, | דָּוִ֑ד | dāwid | da-VEED |
Michal | וּמִיכַ֨ל | ûmîkal | oo-mee-HAHL |
Saul's | בַּת | bat | baht |
daughter | שָׁא֜וּל | šāʾûl | sha-OOL |
looked | נִשְׁקְפָ֣ה׀ | nišqĕpâ | neesh-keh-FA |
through | בְּעַ֣ד | bĕʿad | beh-AD |
window, a | הַֽחַלּ֗וֹן | haḥallôn | ha-HA-lone |
and saw | וַתֵּ֨רֶא | wattēreʾ | va-TAY-reh |
אֶת | ʾet | et | |
king | הַמֶּ֤לֶךְ | hammelek | ha-MEH-lek |
David | דָּוִד֙ | dāwid | da-VEED |
leaping | מְפַזֵּ֤ז | mĕpazzēz | meh-fa-ZAZE |
and dancing | וּמְכַרְכֵּר֙ | ûmĕkarkēr | oo-meh-hahr-KARE |
before | לִפְנֵ֣י | lipnê | leef-NAY |
the Lord; | יְהוָ֔ה | yĕhwâ | yeh-VA |
and she despised | וַתִּ֥בֶז | wattibez | va-TEE-vez |
him in her heart. | ל֖וֹ | lô | loh |
בְּלִבָּֽהּ׃ | bĕlibbāh | beh-lee-BA |
Cross Reference
1 Chronicles 15:29
જ્યારે કરારકોશ દાઉદનગરમાં લાવવામાં આવ્યો ત્યારે શાઉલની પુત્રી મીખાલે બારીમાંથી જોયું, તો રાજા દાઉદ આનંદમાં આવીને નાચતો હતો. અને એ જોઇને તેના દિલમાં રાજા પ્રત્યે ધૃણા થઇ.
2 Samuel 3:14
પછી દાઉદે તેના સંદેશવાહકો માંરફત ઇશબોશેથ પર આ સંદેશો મોકલ્યો, “મને માંરી પત્ની મીખાલ પાછી સોંપી દે. સો પલિસ્તીઓને માંરીને હું તેને પરણ્યો હતો.”
Psalm 69:7
મેં તમારા માટે શરમ સહન કરી છે, ને મારું મુખ પણ શરમથી ઢંકાયેલું છે.
Isaiah 53:3
લોકોએ તેની અવગણના કરી અને તેનો નકાર કર્યો. તે દુ:ખી અને વેદના પામેલો માણસ હતો. તે આપણી પાસે આવ્યો ત્યારે આપણે તેની તરફ પીઠ ફેરવી દીધી અને આપણું મુખ અવળું ફેરવી લીધું. તે ધિક્કારાયેલો હતો અને આપણે તેની ચિંતા કરી નહિ.
Acts 2:13
બીજા લોકો પ્રેરિતો તરફ ઠઠ્ઠા કરી રહ્યાં હતા. આ લોકોએ વિચાર્યુ કે પ્રેરિતોએ વધારે પડતો દ્ધાક્ષારસ પીધેલો છે.
1 Corinthians 2:14
જે વ્યક્તિ આત્મિક નથી તે દેવના આત્મા તરફથી આવતી બાબતોનો સ્વીકાર કરતી નથી. તે વ્યક્તિ તે બધી બાબતો મૂર્ખામી ભરેલી ગણે છે. તે વ્યક્તિ આત્માની બાબતો સમજી શકતી નથી, કારણ કે તે બાબતો આધ્યાત્મિક રીતે જ મૂલવી શકાતી હોય છે.