1 Corinthians 14:33
દેવ અવ્યવસ્થાનો નહિ પરંતુ શાંતિનો દેવ છે.
1 Corinthians 14:33 in Other Translations
King James Version (KJV)
For God is not the author of confusion, but of peace, as in all churches of the saints.
American Standard Version (ASV)
for God is not `a God' of confusion, but of peace. As in all the churches of the saints,
Bible in Basic English (BBE)
For God is not a God whose ways are without order, but a God of peace; as in all the churches of the saints.
Darby English Bible (DBY)
For God is not [a God] of disorder but of peace, as in all the assemblies of the saints.
World English Bible (WEB)
for God is not a God of confusion, but of peace. As in all the assemblies of the saints,
Young's Literal Translation (YLT)
for God is not `a God' of tumult, but of peace, as in all the assemblies of the saints.
| For | οὐ | ou | oo |
| γάρ | gar | gahr | |
| God | ἐστιν | estin | ay-steen |
| is | ἀκαταστασίας | akatastasias | ah-ka-ta-sta-SEE-as |
| not | ὁ | ho | oh |
| confusion, of author the | θεὸς | theos | thay-OSE |
| but | ἀλλ' | all | al |
| peace, of | εἰρήνης | eirēnēs | ee-RAY-nase |
| as | Ὡς | hōs | ose |
| in | ἐν | en | ane |
| all | πάσαις | pasais | PA-sase |
| of churches | ταῖς | tais | tase |
| ἐκκλησίαις | ekklēsiais | ake-klay-SEE-ase | |
| the | τῶν | tōn | tone |
| saints. | ἁγίων | hagiōn | a-GEE-one |
Cross Reference
James 3:17
પણ દેવ તરફથી આવતું જ્ઞાન નિર્મળ, શાંતિપ્રિય, નમ્ર અને ખુલ્લા મનનું, દયા અને ભલાઈથી ભરપૂર છે. સારાં ફળોથી ભરપૂર નિષ્પક્ષપાત તથા દંભરહિત છે.
Hebrews 13:20
હવે આપણા પ્રભુ ઈસુ ઘેંટાઓના મહાન ભરવાડ છે. તેણે પોતાના રક્તથી સર્વકાળના કરાર પર મહોર લગાવી અને દેવે તેને મરણમાંથી સજીવન કર્યો.તે શાંતિનો દેવ છે.
2 Thessalonians 3:16
અમે પ્રાર્થના કરીએ છીએ કે શાંતિનો પ્રભુ તમને શાંતિ બક્ષો. અમે પ્રાર્થના કરીએ છીએ કે તે તમને પ્રત્યેક સમયે અને પ્રત્યેક પ્રકારે શાંતિ આપો. પ્રભુ તમારા બધાની સાથે હો.
1 Corinthians 14:40
પરંતુ દરેક વસ્તુ યોગ્ય અને વ્યવસ્થિત રીતે કરવી જોઈએ.
1 Corinthians 7:17
પરંતુ દરેક વ્યક્તિએ દેવે તેને જે રીતનું જીવન આપ્યું છે, તે રીતે જીવતા રહેવું જોઈએ-એ પ્રકારે કે જે પ્રકારે દેવે જ્યારે તમને તેડયા ત્યારે તમે હતા. આ નિયમ મેં દરેક મંડળીમાં બનાવ્યો.
1 Corinthians 7:15
પરંતુ એક વ્યક્તિ કે જે વિશ્વાસુ નથી તે જો છોડી જવા ઈચ્છતી હોય તો તેને જવા દો. આવું જ્યારે બને તો ખ્રિસ્તમય બનેલો ભાઈ કે બહેન મુક્ત છે. દેવે આપણને શાંતિમય જીવન માટે આહ્વાન આપ્યુ છે.
1 Corinthians 11:16
કેટલાએક લોકો હજુ પણ આ બાબત અંગે દલીલ કરવા ઈચ્છે છે. પરંતુ અમે કે દેવની મંડળીઓ આ લોકો જે કરી રહ્યા છે તેને સ્વીકારતા નથી.
1 Corinthians 4:17
તેથી જ હું તિમોથીને તમારી પાસે મોકલી રહ્યો છું. તે પ્રભુમાં મારો પુત્ર છે. હું તિમોથીને ચાહું છું, અને તે વિશ્વાસપાત્ર છે. તે તમને ખ્રિસ્ત ઈસુમાં હું જે રીતે જીવું છું તેની યાદ અપાવવામાં તમને મદદ કરશે. તે જીવનપધ્ધતિ હું સર્વત્ર દરેક મંડળીમાં શીખવું છું.
Galatians 5:22
પરંતુ પવિત્ર આત્માનું ફળ પ્રેમ, આનંદ, શાંતિ, સહનશીલતા, માયાળુપણું, ભલાઈ, વિશ્વાસુપણું,
Romans 15:33
દેવ જે શાંતિદાતા છે તે સદાને માટે તમો સૌની સાથે રહો. આમીન.
Acts 9:13
પણ આનાન્યાએ જવાબ આપ્યો, “પ્રભુ, ઘણા લોકોએ મને આ માણસ વિષે કહ્યું છે. તેઓએ યરૂશાલેમમાં તારા પવિત્ર લોકોને કેટલું બધું દુ:ખ આપ્યું હતું તેના સંબંધમાં મને કહ્યું હતું.
Luke 2:14
“પરમ ઊંચામાં દેવને મહિમા થાઓ, અને પૃથ્વી પર દેવને પ્રસન્ન કરે છે તેવા લોકોને શાંતિ પ્રાપ્ત થાઓ.”