1 Corinthians 1:25 in Gujarati

Gujarati Gujarati Bible 1 Corinthians 1 Corinthians 1 1 Corinthians 1:25

1 Corinthians 1:25
દેવની મૂર્ખતા પણ માણસો કરતાં વધુ જ્ઞાનવાળી હોય છે. દેવની નિર્બળતા પણ માણસો કરતાં વધુ શક્તિશાળી હોય છે.

1 Corinthians 1:241 Corinthians 11 Corinthians 1:26

1 Corinthians 1:25 in Other Translations

King James Version (KJV)
Because the foolishness of God is wiser than men; and the weakness of God is stronger than men.

American Standard Version (ASV)
Because the foolishness of God is wiser than men; and the weakness of God is stronger than men.

Bible in Basic English (BBE)
Because what seems foolish in God is wiser than men; and what seems feeble in God is stronger than men.

Darby English Bible (DBY)
Because the foolishness of God is wiser than men, and the weakness of God is stronger than men.

World English Bible (WEB)
Because the foolishness of God is wiser than men, and the weakness of God is stronger than men.

Young's Literal Translation (YLT)
because the foolishness of God is wiser than men, and the weakness of God is stronger than men;

Because
ὅτιhotiOH-tee
the
τὸtotoh
foolishness
μωρὸνmōronmoh-RONE
of

τοῦtoutoo
God
θεοῦtheouthay-OO
is
σοφώτερονsophōteronsoh-FOH-tay-rone
wiser
than
τῶνtōntone

ἀνθρώπωνanthrōpōnan-THROH-pone
men;
ἐστίνestinay-STEEN
and
καὶkaikay
the
τὸtotoh
weakness
ἀσθενὲςasthenesah-sthay-NASE
of

τοῦtoutoo
God
θεοῦtheouthay-OO
is
ἰσχυρότερονischyroteronee-skyoo-ROH-tay-rone
stronger
than
τῶνtōntone

ἀνθρώπωνanthrōpōnan-THROH-pone
men.
ἐστίνestinay-STEEN

Cross Reference

1 Corinthians 1:18
જે લોકો ભટકી ગયેલા છે, તેઓને માટે વધસ્તંભ અંગેનો ઉપદેશ મૂર્ખતા ભરેલો છે. પરંતુ આપણે માટે કે જેનું તારણ થયેલું છે, તેમના માટે તો તે દેવનું સાર્મથ્ય છે.

2 Corinthians 13:4
તે સાચું છે કે જ્યારે ખ્રિસ્તને વધસ્તંભ પર મારી નાંખ્યો ત્યારે તે નિર્બળ હતો. પરંતુ અત્યારે તે દેવના સાર્મથ્ય વડે જીવિત છે. અને તે સાચું છે કે ખ્રિસ્તમય આપણે નિર્બળ છીએ. પરંતુ તમારા માટે, દેવના સાર્મથ્ય વડે અમે ખ્રિસ્તમાં જીવિત હોઈશું.

1 Corinthians 1:27
જ્ઞાની માણસોને શરમાવવા દેવે જગતના મૂર્ખોની પસંદગી કરી, જગતના શક્તિશાળી માણસોને શરમાવવા દેવે નિર્બળોની પસંદગી કરી.

Romans 11:33
હા, દેવની સમૃદ્ધિ અત્યંત મહાન છે! દેવની કૃપા અને ક્ષમા અપરંપાર છે! દેવનું જ્ઞાન અને વિવેક-બૂદ્ધિ અનંત છે! દેવના નિર્ણયોને કોઈ પણ વ્યક્તિ સમજી શકશે નહિ. દેવના માર્ગો કોઈ પણ વ્યક્તિ સમજી શકશે નહિ.

Zechariah 12:7
યહોવા, પહેલાં યહૂદિયાના ગામોને વિજયી બનાવશે, તે બતાવવા કે દાઉદનું કુળ અને યરૂશાલેમ યહૂદિયાના બીજા લોકો કરતા ચડિયાતા નથી.

Zechariah 4:6
પછી તેણે મને કહ્યું, “યહોવાનો આ સંદેશ ઝરુબ્બાબેલ માટે છે, ‘બળથી કે શકિતથી નહિ પણ મારા તરફથી મળતા આત્માને કારણે તું વિજયવંત થશે.”

1 Kings 20:14
આહાબે પૂછયું, “કોની માંરફતે?”પ્રબોધકે કહ્યું, “આ યહોવાનાં વચન છે: ‘જેઓ પ્રાંતના આગેવાનોની સેવા કરે છે તે યુવાનો માંરફતે.”‘ આહાબે પૂછયું, “યુદ્ધ કોણ શરૂ કરશે?” પ્રબોધકે કહ્યું, “તું”

1 Samuel 17:40
પછી તેણે પોતાની થેલી લીધી અને નદીના વહેણમાંથી પાંચ સુંવાળા પથરા ઉપાડીને થેલીમાં મૂકયા, અને હાથમાં ગોફણ લઈને તે પેલા પલિસ્તી તરફ ઊપડ્યો.

Judges 15:15
તેણે ત્યાં જમીન પર પડેલું ગધેડાનું જડબું ઉપાડયું અને તેના વડે એકહજાર માંણસોને માંરી નાખ્યાં.

Judges 7:2
યહોવાએ ગિદિયોનને કહ્યું, “તારી પાસે લશ્કરમાં ઘણા બધાં સૈનિકો છે એટલી મોટી સંખ્યામાં કે હું તેમને મિદ્યાનીઓ સામે યુદ્ધમાં મોકલવા ચાહતો નથી, કારણ કે તેઓ કદાચ બડાશ માંરીને કહે કે, તેઓ પોતાના શોર્યથી જીત્યા છે. નહિ કે યહોવાની શક્તિથી.

Joshua 6:2
યહોવાએ યહોશુઆને કહ્યું કે, “હું તને યરીખો તેના રાજા અને બહાદુર યોદ્ધાઓને હરાવવા દઈશ.

Exodus 14:2
“તમે ઇસ્રાએલના લોકોને કહો કે, પાછા ફરીને પીહાહીરોથની આગળ, મિગ્દોલ અને લાલસમુદ્રની વચ્ચે બાલ-સફોનની આગળ મુકામ કરે, અને તમાંરે એ જગ્યાની બરાબર સામે સમુદ્રને કિનારે મુકામ કરવો.

Exodus 13:17
જ્યારે ફારુને લોકોને જવા દીઘા ત્યારે એમ બન્યું કે યહોવા તેમને પલિસ્તીઓના દેશમાં થઈને જવાનો રસ્તો ટૂંકો હોવા છતાં તે રસ્તે તેમને લઈ ગયા નહિ. કારણ કે યહોવાએ વિચાર્યુ કે, “જો યુદ્ધ થાય તો કદાચ લોકો પોતાનો વિચાર બદલી પાછા મિસર ચાલ્યા જાય.”